20-30 લાખ કરોડ માં Economy બીજા દિવસે ધમધમતી થઈ ગયી હોત

જ્યારે 20 લાખ કરોડનું પેકેજ મે મહિનામાં જાહેર કરવામાં આવ્યુ, તે સમયે કેટલાક લોકો ને લાગ્યું કે ભારતએક જ રાતમાં અમેરિકા બની જશે.

પરંતુ ફક્ત થોડા અર્થશાસ્ત્રી જ જાણતા હતા કે પેકેજમાં કશું નક્કર નથી. અર્થવ્યવસ્થામાં અપૂરતી માંગ છે, માંગ વધારવા માટે ભારતીયને લોન નહીં પરંતુ રોકડની જરૂર છે

કેવી રીતે શક્ય છે?

ભારતની કુલ વસ્તી 140 કરોડ છે અને કુલ પરિવારો આશરે 50 કરોડ છે.

જો સરકારે કુટુંબ દીઠ 50,000 / – આપ્યા હોત, તો કુલ ખર્ચ 25 લાખ કરોડ થાત.

બાકીના 5 લાખ કરોડ ધંધા માટે વ્યાજ મુક્ત લોન માટે આપવામાં આવ્યા હોત.

Doctors, Tutors, Schools, Restaurant, Shops, Chartered Accountant, Service Providers etc, Contact Number – 9409266781

એક જ વારમાં 50000 આપવાને બદલે 20000, 20000 અને 10000 ના હપ્તામાં પૈસા આપી શકાત. આવા કિસ્સામાં કુલ ખર્ચ ખૂબ ઓછો થઈ શક્યો હોત.

મોટાભાગના ભારતીયો પાસે હવે આધારકાર્ડ છે. લોકડાઉન દરમિયાન સરકારે home work કર્યું હોત અને પરિવારના સભ્યો સાથે આધાર કાર્ડ link કર્યું હોત.

સરકાર બસ ચૂકી ગઈ છે, અર્થવ્યવસ્થા પુન સ્થાપિત થવા માટે 4-5 વર્ષ થી વધુ સમયની જરૂર પડશે.